Posted by સુરેશ on July 26, 2006
ગઝલ લખવા માટે શું જોઈએ? મુકુલ ચોક્સીની એક પંક્તિ યાદ આવે છે:
‘ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ…’
ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો. Read the rest of this entry »
Posted in ગઝલ | 2 Comments »
Posted by સુરેશ on July 26, 2006
ગઝલ કવિતાથી જુદી ન પાડી શકાય. જેમ હાઈકુ, સૉનેટ, ગીત, અછાંદસ, તાન્કા, ખંડકાવ્ય, મુક્તક એ સૌ કવિતાના અલગ અલગ પ્રકાર છે, એ જ રીતે ગઝલ પણ કવિતાનો જ એક પ્રકાર છે. Read the rest of this entry »
Posted in ગઝલ | No Comments »
Posted by સુરેશ on July 26, 2006
મકરંદ દવેએ ગઝલના પ્રાણને ચાર ભાગમાં મૂલવ્યો છે. એમણે સૂચવેલા પ્રકાર હું મારી ભાષા અને મારા ઉદાહરણ દ્વારા કદાચ વધુ સારી રીતે અહીંના વાંચકોને સમજાવી શકીશ. ગઝલનો પિંડ ચાર તત્ત્વથી બંધાય છે: Read the rest of this entry »
Posted in ગઝલ | No Comments »
Posted by સુરેશ on July 22, 2006
Posted in ગઝલ, નીરજ મહેતા | 1 Comment »
Posted by સુરેશ on July 20, 2006
આઘી આઘી કીધી જાતરા,
ખોયા આંગણાના રામ;
ખાલી રે ખજાના લાગ્યા પંડના,
પરના મબલખ તમામ !
જળ રહે વ્હેર્યું, જીવ ! કેટલું ? Read the rest of this entry »
Posted in કાવ્ય-રસાસ્વાદ | 7 Comments »
Posted by સુરેશ on July 18, 2006
Posted in ભુમીકા મહેતા | No Comments »
Posted by સુરેશ on July 17, 2006
Posted in ચેતન ફ્રેમવાલા | No Comments »
Posted by સુરેશ on July 14, 2006
Posted in નીરજ મહેતા | 3 Comments »
Posted by સુરેશ on July 14, 2006
Posted in ચેતન ફ્રેમવાલા | No Comments »
Posted by સુરેશ on July 13, 2006
Posted in નીરજ મહેતા | 1 Comment »