ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨ -વિવેક ટેલર
Posted by સુરેશ on September 24, 2006
કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે. Read the rest of this entry »
Posted in ગઝલ | 3 Comments »