Posted by: સુરેશ | May 8, 2007

આજનું ચાંદરણું – રતીલાલ ‘અનીલ’

” પ્રેમ એ પ્રગટ થયેલી સુગંધ છે,

 અને પ્રગટ થયેલી સુગંધને

કેદ કરી શકાતી નથી. ”

———————————————————————

            આજથી આ નવો વીભાગ અહીં શરુ કરતાં મને આનંદ થાય છે. ગુજરાતના ગૌરવ જેવા, કકીરી હાલવાળા, માનનીય  સારસ્વત શ્રી. રતીલાલ ‘અનીલ’ની વીશીશ્ઠતા એટલે ‘ચાંદરણા’ અને ‘મરકલાં’ . આજથી તેમનું એક ચાંદરણું રોજ અહીં આપવામાં આવશે.

          નવી જોડણી વાપરવા બદલ તેઓ મને સાંખી લેશે, તેવી આશા રાખું છું.

તેમના જીવન વીશે વાંચવા અહીં ‘ક્લીક’ કરો.


Responses

  1. સુગંધ તો પ્રગટ હોયે
    અપ્રગટ ક્યારેય કેદ
    કરી શકાતી નથી.

  2. બહુ જ સરસ ચાંદરણું. વાંચવાની મજા આવી ગઈ અને સાથે સાથે ‘પ્રેમ’ ની ફિલસૂફીને પણ સમજાવતી ગઈ.

  3. its really nice.. keep continue

  4. સુગંધને કેદ ન કરી શકાય,રોકી ન શકાય કે છૂપાવી ન શકાય.

    સરસ.દાદા.આપના ઉત્સાહને સલામ
    મારા પ્રિય કવિ છે.


Leave a response

Your response:

Categories