” પ્રેમ એ પ્રગટ થયેલી સુગંધ છે,
અને પ્રગટ થયેલી સુગંધને
કેદ કરી શકાતી નથી. ”
———————————————————————
આજથી આ નવો વીભાગ અહીં શરુ કરતાં મને આનંદ થાય છે. ગુજરાતના ગૌરવ જેવા, કકીરી હાલવાળા, માનનીય સારસ્વત શ્રી. રતીલાલ ‘અનીલ’ની વીશીશ્ઠતા એટલે ‘ચાંદરણા’ અને ‘મરકલાં’ . આજથી તેમનું એક ચાંદરણું રોજ અહીં આપવામાં આવશે.
નવી જોડણી વાપરવા બદલ તેઓ મને સાંખી લેશે, તેવી આશા રાખું છું.
સુગંધ તો પ્રગટ હોયે
અપ્રગટ ક્યારેય કેદ
કરી શકાતી નથી.
By: pravinash1 on May 8, 2007
at 4:46 pm
બહુ જ સરસ ચાંદરણું. વાંચવાની મજા આવી ગઈ અને સાથે સાથે ‘પ્રેમ’ ની ફિલસૂફીને પણ સમજાવતી ગઈ.
By: જય on May 8, 2007
at 9:41 pm
its really nice.. keep continue
By: Nilesh Vyas on May 9, 2007
at 9:45 am
સુગંધને કેદ ન કરી શકાય,રોકી ન શકાય કે છૂપાવી ન શકાય.
સરસ.દાદા.આપના ઉત્સાહને સલામ
મારા પ્રિય કવિ છે.
By: nilam doshi on May 11, 2007
at 9:14 am