આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’
Posted by સુરેશ on May 8, 2007
” પ્રેમ એ પ્રગટ થયેલી સુગંધ છે,
અને પ્રગટ થયેલી સુગંધને
કેદ કરી શકાતી નથી. ”
———————————————————————
આજથી આ નવો વીભાગ અહીં શરુ કરતાં મને આનંદ થાય છે. ગુજરાતના ગૌરવ જેવા, કકીરી હાલવાળા, માનનીય સારસ્વત શ્રી. રતીલાલ ‘અનીલ’ની વીશીશ્ઠતા એટલે ‘ચાંદરણા’ અને ‘મરકલાં’ . આજથી તેમનું એક ચાંદરણું રોજ અહીં આપવામાં આવશે.
નવી જોડણી વાપરવા બદલ તેઓ મને સાંખી લેશે, તેવી આશા રાખું છું.
May 8, 2007 at 4:46 pm
સુગંધ તો પ્રગટ હોયે
અપ્રગટ ક્યારેય કેદ
કરી શકાતી નથી.
May 8, 2007 at 9:41 pm
બહુ જ સરસ ચાંદરણું. વાંચવાની મજા આવી ગઈ અને સાથે સાથે ‘પ્રેમ’ ની ફિલસૂફીને પણ સમજાવતી ગઈ.
May 9, 2007 at 9:45 am
its really nice.. keep continue
May 11, 2007 at 9:14 am
સુગંધને કેદ ન કરી શકાય,રોકી ન શકાય કે છૂપાવી ન શકાય.
સરસ.દાદા.આપના ઉત્સાહને સલામ
મારા પ્રિય કવિ છે.