માથું સલામત રહે તો
દીવાસળી પણ સલામત રહે.
Posted by સુરેશ on May 13, 2007
માથું સલામત રહે તો
દીવાસળી પણ સલામત રહે.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 13, 2007
બહાદુરભાઇ વાંક નો જન્મદીન - 1937, જેતપુર
અંધ વાર્તાકાર
“ શબ્દોને મેં હીરાકણીની જેમ સેવ્યા છે, કદાચ તેનું અજવાળું મારી આંખોમાં ઘૂંટાઇને મારી સમગ્ર ચેતનાને આલોકીત કરતું હશે…..”
_______________________________________________
Posted in કેલેન્ડર | No Comments »
Posted by સુરેશ on May 13, 2007
જીવનનો કસોટીકાળ પુરો થયો.
આળપંપાળનો સમય આવી રહ્યો.
નયનો સમાધાનકારી બની રહ્યા.
જીવનનું હાર્દ સમજાઈ ગયું.
વડીલોના આશીશે જીવન ધન્ય બની રહ્યું.
એકમેક્ના સાથમાં સમય વહી ગયો.
સ્નેહ નીતરતા નયનોએ ત્રુપ્ત જાણે કરી દીધાં.
અરસપરસની ઓથમાં જીવનઅમ્રુત પીવાઈ ગયું.
- શાંગ્રીલા પંડ્યા
ભાવ સરસ છે, પણ જુગલકીશોરભાઇ ! આને ગદ્યકાવ્ય કહીશું?
Posted in શાંગ્રીલા પંડ્યા | 4 Comments »