14 - મે - વ્યક્તીવીશેષ
Posted by સુરેશ on May 14, 2007
મોહનલાલ પંડ્યા ની પુણ્યતીથી - 1935 , કઠલાલ જી. ખેડા
- ‘ ડુંગળીચોર ‘ નામે પ્રખ્યાત સાતંત્ર્યસેનાની અને સમાજ સુધારક
- જીવનઝાંખી
હસીત બુચ ની પુણ્યતીથી - 1989, વડોદરા
- ” મીટમાં મને ઓળખી જતું કોઇ જો એવું મળતું.
પાંખડી મારી ખુલતી બધી, મન મારું મઘમઘતું.” - જીવનઝાંખી
_______________________________________________
May 14, 2007 at 5:34 am
પાંખડી મારી ખુલતી…ખૂલતી નહીં.(ઉંઝા)
આ પંક્તીઓ ગાન પ્રકારની છે. મેં ગઈકાલે જે કહ્યું હતું તે જ આ. પાદપુર્તીના અંત્યાનુપ્રાસ સાથે કડીઓની છેલ્લી પંક્તીઓના અંત્યાનુપ્રાસ મેળવવા. દરેક કડીની બાકીની પંક્તીઓના અંત્યાનુપ્રાસ પાછા અલગ અને સ્વતંત્ર હોવાના.