કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 17th, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on May 17, 2007

માણસ ઇશ્વરથી યે ન ઉકેલાતી સમસ્યા છે.

Posted in ચાંદરણા | 2 Comments »

17 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 17, 2007

બાલાશંકર કંથારીયા નો જન્મદીન  - 1858, નડીયાદ   

  • ગુજારે જે શીરે તારે, જગતનો નાથ તે સહેજે.
    ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતી પ્યારું ગણી લેજે!
  • જીવનઝાંખી

પ્રીતી સેનગુપ્તા નો જન્મદીન - 1944, અમદાવાદ

કુમુદીની લાખીયા નો જન્મદીન  - 1930 ; અમદાવાદ   

  • જાણીતા ભારતીય નૃત્યવીશારદ અને નૃત્યશીક્ષીકા 

રમેશ પારેખ ની પુણ્યતીથી  - 2006, અમરેલી   

  • સાંવરીયો રે! મારો સાંવરીયો.
    હું તો ખોબો માંગું, તે તો દે દરીયો. 
  • જીવનઝાંખી

_______________________________________________

Posted in કેલેન્ડર | No Comments »