બાલાશંકર કંથારીયા નો જન્મદીન - 1858, નડીયાદ
- ગુજારે જે શીરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતી પ્યારું ગણી લેજે! - જીવનઝાંખી
પ્રીતી સેનગુપ્તા નો જન્મદીન – 1944, અમદાવાદ
- ચીર પ્રવાસી સાહીત્યકાર
- જીવનઝાંખી
કુમુદીની લાખીયા નો જન્મદીન - 1930 ; અમદાવાદ
- જાણીતા ભારતીય નૃત્યવીશારદ અને નૃત્યશીક્ષીકા
રમેશ પારેખ ની પુણ્યતીથી - 2006, અમરેલી
- સાંવરીયો રે! મારો સાંવરીયો.
હું તો ખોબો માંગું, તે તો દે દરીયો. - જીવનઝાંખી
_______________________________________________