કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

17 - મે - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on May 17, 2007

બાલાશંકર કંથારીયા નો જન્મદીન  - 1858, નડીયાદ   

  • ગુજારે જે શીરે તારે, જગતનો નાથ તે સહેજે.
    ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતી પ્યારું ગણી લેજે!
  • જીવનઝાંખી

પ્રીતી સેનગુપ્તા નો જન્મદીન - 1944, અમદાવાદ

કુમુદીની લાખીયા નો જન્મદીન  - 1930 ; અમદાવાદ   

  • જાણીતા ભારતીય નૃત્યવીશારદ અને નૃત્યશીક્ષીકા 

રમેશ પારેખ ની પુણ્યતીથી  - 2006, અમરેલી   

  • સાંવરીયો રે! મારો સાંવરીયો.
    હું તો ખોબો માંગું, તે તો દે દરીયો. 
  • જીવનઝાંખી

_______________________________________________

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>