આદીલ મન્સુરી નો જન્મદીન - 1936 ; અમદાવાદ
- નદીની રેતમાં રમતું નગર મળે ન મળે.
- માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
- જીવનઝાંખી
નરોત્તમ પલાણ નો જન્મદીન - 1935 ; રાણા ખીરસરા, પોરબંદર
- જાણીતા પુરાતત્વવિદ
- જીવનઝાંખી
નીરંજન ભગત નો જન્મદીન - 1926, અમદાવાદ
- હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું? - જીવનઝાંખી
હરીશ્ચંદ્ર ભટ્ટ ની પુણ્યતીથી - 1950
- નીર્દોષ ને નીર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પુર્ણ ચીતા મહીં કર્યો ! - જીવનઝાંખી
_______________________________________________