Posted by: સુરેશ | June 26, 2007

26 – જુન – વ્યક્તીવીશેષ

 ’જયભીખ્ખુ’ નો જન્મદીન  -  1908, વીંછીયા , સાયલા

  •  ”જીવ તો નથી હિંદુ-નથી મુસલમાન.સાગરનું પાણી બધે સમાન છે.
    જે ઘડામાં એ ભર્યું એ ઘડાથી એનું નામ જુદું પડ્યું .”
  • જીવનઝાંખી

રવી ઉપાધ્યાય નો જન્મદીન - 1928, કડોલી જિ. સાબરકાંઠા

  • મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
    છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
  • જીવનઝાંખી 

શારદાબેન મહેતા નો જન્મદીન -    1882

_________________________________________________


Responses

  1. સુરેશભાઈ,
    પીંગબેકની સગવડને લીધે આ જન્મ દીવસો જાણવા મળ્યા. તમે કહેતા હતા તેમ આ સગવડ આપણને યાદ અપાવી દે છે કે આમાં આપણે શામેલ હતા. આભાર.


Leave a response

Your response:

Categories