’જયભીખ્ખુ’ નો જન્મદીન - 1908, વીંછીયા , સાયલા
- ”જીવ તો નથી હિંદુ-નથી મુસલમાન.સાગરનું પાણી બધે સમાન છે.
જે ઘડામાં એ ભર્યું એ ઘડાથી એનું નામ જુદું પડ્યું .” - જીવનઝાંખી
રવી ઉપાધ્યાય નો જન્મદીન - 1928, કડોલી જિ. સાબરકાંઠા
- મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે. - જીવનઝાંખી
શારદાબેન મહેતા નો જન્મદીન - 1882
_________________________________________________
સુરેશભાઈ,
પીંગબેકની સગવડને લીધે આ જન્મ દીવસો જાણવા મળ્યા. તમે કહેતા હતા તેમ આ સગવડ આપણને યાદ અપાવી દે છે કે આમાં આપણે શામેલ હતા. આભાર.
By: Jugalkishor on June 26, 2007
at 2:39 am