જીવન મર્મ - નીરજ વ્યાસ
Posted by સુરેશ on July 2, 2007
આ જીવન લઇ આવ્યો છું, આ જીવન લઇ જવાનો,
પ્રેમના શબ્દો બોલ્યો છુ, નફરતને મારી જવાનો.
આંખોથી હુ જોઉં છું, પણ દીલથી સાંભળવાનો,
ગાંધીના રાહ પર હું, હીંસાને મારી જવાનો.
દીલથી કહી છે વાત, લોકોને સંભળાઇ જવાનો,
રાવણના આ રાજમાં રામને શોધી જવાનો.
- નીરજ વ્યાસ
Posted in ગઝલ, નીરજ વ્યાસ | No Comments »