કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for August 26th, 2007

જીવન - શાંગ્રીલા પંડ્યા

Posted by સુરેશ on August 26, 2007

જીવન છે સંગ્રામ
પળો છે હારજીતની.

કરે ય આશ નિરાશ
ને લાવે ચડતી પડતી.

સાથે સુખદુખ લાવે
પળો યે હસતી રડતી. 

જીવન છે સંગ્રામ  
અરે! મારા તારાનો

ભેદ કરાવે દુર સ્વજનને
અંતરમાં કડવાશ જગાવે.

સુખદુખમાં જે વીર ટકે તે
સાચું  જીવન જીવી જાણે.

- શાંગ્રીલા પંડ્યા

Posted in અછાંદસ, શાંગ્રીલા પંડ્યા | 1 Comment »