જીવન છે સંગ્રામ
પળો છે હારજીતની.
કરે ય આશ નિરાશ
ને લાવે ચડતી પડતી.
સાથે સુખદુખ લાવે
પળો યે હસતી રડતી.
જીવન છે સંગ્રામ
અરે! મારા તારાનો
ભેદ કરાવે દુર સ્વજનને
અંતરમાં કડવાશ જગાવે.
સુખદુખમાં જે વીર ટકે તે
સાચું જીવન જીવી જાણે.
- શાંગ્રીલા પંડ્યા
Good try……..
By: Jignesh Adhyaru on August 27, 2007
at 6:06 am
સરસ, લખવાનું ચાલુ રાખો!! આશાવાદી વિચાર..
By: પ્રવિણ કે.શ્રીમાળી on September 21, 2009
at 3:26 am