જયંતિ દલાલ નો જન્મદિન - 1909
- “સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. ”
- જાણીતા વાર્તા લેખક
-
______________________________________________
અનંતરાય રાવળ ની પૂણ્યતિથી - 1988
- જાણીતા વિવેચક
_______________________________________________
યાજ્ઞવલ્ક્યાનંદજી (બાપુજી ) નો જન્મદિન - 1906 : બાંદરા ( ગોંડળ)
- આંખના સર્જન. ડોક્ટર અને સેવાધારી સંત
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ
પર આપશો.