કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

9 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on January 9, 2008

ન્હાનાલાલ કવિ  ની પૂણ્યતિથી  - 1946 - અમદાવાદ   

nhanalal.jpg મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી.
એક મટકું ન માર્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.

# અસત્યો માંહેથી  

# જીવનઝાંખી 

નટવરલાલ બુચ  ની પૂણ્યતિથી  - 2000 ; અમદાવાદ   

”જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું, એમાં થઇ શું ગયું?” 

જીવનઝાંખી

યાસીન દલાલ નો જન્મદિન - 1944 ;  ઉપલેટા

- જીવનઝાંખી

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.