પ્રાર્થના - ડો. રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on March 13, 2008
ઉડવુ છે આકાશ, હે, પ્રભુ!
કેમ કરી જાવું આકાશ?
કાયા મુક્ત કરી આત્મ સહ.
વીહગ બનીને સમીરસહારે વીહરુ છું આકાશ.
નીર્બળ છું, પણ જીતેન્દ્રી બની ઉડું અનંત આકાશ,
જ્યોતી ભાળી, ભાનુ પાસે વીજય અપર્ણા સાથ.
મ્રુત્યુંજય તીરુપતી સીધ્ધી વીનાયક,
મહાલક્ષ્મી મા ને વ્રુન્દાવન મહાદેવની પાસ.
ઉડું હીમાળે અનંત આકાશ નીજાનંદની સાથ
ચીદાનંદ ને ઓમકારના નાદ.
નવજીવનની સાથ ત્રીનેત્રાની પાસ.
ઉડવુ છે આકાશ!
- ડો. રાજેન્દ્ર ત્રીવેદી
તાજેતરમાં કરવામાં આવેલા તેમના મગજના સફળ ઓપરેશનની પાર્શ્વભુમાં રચાયેલ પ્રાર્થના ….
પરમ તત્વ તેમની મનોકામના પુરી કરે.
March 13, 2008 at 2:39 pm
DEAR BHAI SURESH AND FAMILY,
“PRAYERS DO WORK”.
THIS IS THE WISH YOU HAD ME TO TYPE FROM ENGLISH POEM.WHICH WAS WRITTEN BEFORE MY LEAVING TO INDIA.AFTER RETURN TO HOME BEFORE MY POST OPERATIVE CT SCAN AND REMOVAL OF SUTURES TOMORROW AND AFTER TWO CRANIOTOMIES I TYPED IN GUJARATI THIS POEM.IT BRING ME BACK TO MY PAST.
MUMBAI AND PRAGUE WHERE,I DID NEUROLOGICAL SURGERY TO SAVE THE LIFE OF OTHERS.
NOW,PRAYERS AND GOD HAS KEPT ME WITH YOU ALL LOVED ONCE !!!
STAY CONNECTED.
LOVE TO ALL…..
March 14, 2008 at 6:28 am
Respected Rajendrabhai, may MAA bring blossom to your life again. I wish you recover fully. Only a spiritual person like you can write such poem after going thru’ such an intense physical trauma. Again, wishing you pink health. Take care.
March 15, 2008 at 11:52 am
પરમ તત્વ-
સર્વ શક્તિવાન-
તમને વહેલા
સંપૂર્ણ સ્વસ્થ
કરે તેવી અબ્યર્થના.