16 - માર્ચ - વ્યક્તિવિશેષ
Posted by સુરેશ on March 16, 2008
ન્હાનાલાલ કવિ નો જન્મદિન - 1877 , અમદાવાદ
- ગુજરાતના મહાકવિ
- અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. - જીવનઝાંખી
પુષ્કર ચન્દાવરકર નો જન્મદિન - 1922
_______________________________________________
જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.